નવી દિલ્હી: દેશ અત્યારે એક સાથે અનેક પડકારો ઝીલી રહ્યો છે જેમાંનો એક છે કોરોના વાયરસ (Corona Virus). દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડા ડરામણા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 19,148 કેસ નોંધાયા છે. જ્યારે 434 લોકોએ તેનાથી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6,04,641 થઈ છે. જેમાથી 2,26,947 એક્ટિવ કેસ છે અને 3,59,860 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 17834 લોકોના મૃત્યુ થયા છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube